ખડાયતા પરિસદ યુવા પાંખ
સુજ્ઞ જ્ઞાતિસ્વજનો ,
કોરોના મહામારી ના આ અતિ ભયાવહ સંક્રમણ માં આપણી ખડાયતા જ્ઞાતિ ના કેટલાય પરિવાર સંક્રમિત થયા છે , ત્યારે. અમદાવાદ ખાતે જે જ્ઞાતિજન ના પરિવાર ના સભ્યો પોઝિટિવ આવ્યા હોય તે પરિવાર ના સભ્યો ને સવાર /સાંજ કે બંને ટાઈમ ટિફિન ની જરૂરિયાત હોય તેને તારીખ 11/05/2021થી નિઃ ક્ષુલ્ક વ્યવસ્થા.* નદી ની આ બાજુ(પુર્વ અને દક્ષિણ) વ્રજમોહનભાઈ* ચીમનલાલ શાહ અને જયેશભાઇ રજનીકાંત શાહ તથા રાજનભાઈ ડાહ્યાલાલ *શાહ ના *સહયોગ થી કરવામાં આવશે ,તથા* નદી ની *પેલી બાજુ* ( પશ્ચિમ , નવા પશ્ચિમ *) *ધનુષ ફાઉન્ડેશન ( પૂર્વ કેતનભાઈ શાહ ) ના સહયોગ થી કરવામાં આવશે
આપે ફક્ત આપના. આધાર કાર્ડ અને નામ સરનામું અને એકડો અને પોઝિટિવ રિપોર્ટ નીચે આપેલ મોબાઈલ નં ઉપર ટિફિન * માટે આગલે દિવસે રાતે 8.00 પહેલા જણાવવાનું રહેશે ,
*આપણી ઓળખાણ સંપૂર્ણ ગુપ્ત *રહેશે
નામ નોંધાવવા માટે
*જયેશભાઇ આર શાહ *
7600110000
પર ફક્ત વોટ્સઅપ કરવો ,
*શક્ય હશે* ત્યાં સુધી આપણા ઘરે પહોંચાડવામાં આવશે
આભાર
જયેશભાઇ આર શાહ
પ્રમુખ
ખડાયતા પરિસદ યુવા પાંખ
નોંધ : હાલ માં આ વ્યવસ્થા તારીખ 11/05/21 થી તારીખ 31/05/21 સુધી કરવામાં આવશે ત્યારબાદ પરિસ્થિતિ અનુસાર સમીક્ષા કરી નિર્ણય લેવામાં આવશે