News
Wel Come,
Contact Us
શ્રી નવીનચંદ્ર ચીમનલાલ સુતરીયા​​ ખડાયતા વેબસાઈટ ટ્રસ્ટ​​ ની વેબસાઈટમાં આપનું હાર્દિક સ્વાગત છે.
 

 

shrimati anandiben jayantilal kachvada chairtable trust dwara maniba bhuvan ma saujanya thi covid rtpcr test chalu karva ma avya che
04-05-2021  

શ્રીમતી આનંદીબેન જયંતીલાલ કાચવાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મણીબા ભુવન ના સૌજન્ય થી ચાલુ કરેલ RTPCR ટેસ્ટ અને COVID PROFILE ટેસ્ટ નો લાભ જ્ઞાાતિજન લઇ રહ્યા છે. 1/5 ના રોજ 77 ટેસ્ટ કરવામાં આવ્યા હતા,  2/5 ના રોજ 80 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજરોજ 03/05 ના રોજ 64 ટેસ્ટ કરવામાં આવ્યા છે આમ 3 દિવસમા 221 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આવતી કાલે 04/05 ના મંગળવારે પણ આ ટેસ્ટ કરવાનું ચાલુ છે.

જે જ્ઞાાતિજનો આ ટેસ્ટ નો લાભ લેવા ઈચ્છુક હોય તેઓ એ અચૂક મણીબા ભુવન આવી ટેસ્ટ કરાવી લેવા માટે વિનંતી છે.